શ્રી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા-કુંજ સુરેન્દ્રનગર દ્વારા પંડિત સુખલાલજી એવોર્ડ નિર્ધાર ના સંસ્થાપક શ્રી રાજેશ રાવલ ને અર્પણ કરાયો છે તે પ્રસંગની તસ્વીર માં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે એવોર્ડ સ્વીકારતા નજરે પડે છે
શ્રી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા-કુંજ સુરેન્દ્રનગર દ્વારા પંડિત સુખલાલજી એવોર્ડ


