પ્રસ્તુત કાર્યક્રમમાં 11 વિધવા મહિલાઓને પ્રતિવર્ષ અભીવાદિત કરાય છે. કાર્યક્રમના અધ્યક્ષ મીનાબેન, ડોક્ટર કે. એલ. મહેતા યુવાન વૈધવ્ય નો ભોગ બનેલા રત્ના અંબાવી દાસ પાટીલનું સન્માન પત્ર આપી અભિવાદન કરી રહ્યા છે
11 વિધવા મહિલાઓને પ્રતિવર્ષ અભીવાદિત કરાય છે


