Nirdhar Vidhva Mahila Kalyan Trust

ટ્રસ્ટ રજી. નં.

E/1518/સુ.નગર, તા. 15-05-2017

પાન કાર્ડ નં.

AACTN7027J

અમારો સંપર્ક કરો

ફોન: (02752) 220985

અમારી પ્રવૃત્તિઓ

હોમ » અમારી પ્રવૃત્તિઓ

રાજેશ રાવલ વ્યક્તિ વિશેષ પુસ્તક અંતર ના અજવાળે નું વિમોચન કરતા સુરેન્દ્રનગર ના મહાનુભાવો
સંસ્થા ના ટ્રસ્ટી આનંદ રાવલ, ક્રિષ્ના રાવલ દ્વારા જાણીતા આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર ડો જગદીશ ત્રિવેદી...
સંસ્થા ના ટ્રસ્ટી આનંદ રાવલ સુરેન્દ્રનગર ના જાણીતા ડો પી સી શાહ સાહેબ નું સન્માન કરતા નજરે પડે છે
રાજેશ રાવલ સષ્ટિ પૂરતી કાર્યક્રમ અંતર્ગત સન્માન કરતા પૂર્વ ધારાસભ્ય ધનરાજ ભાઈ કેલા
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રની સેવા પ્રવૃત્તિ ની માહિતી આપવા સંસ્થાના કાર્યકર બહેનો સાથે સંસ્થાપક...
આ સંસ્થા દ્વારા હરિદ્વાર દર્શન યાત્રાનું આયોજન થયેલ પ્રવાસ પૂર્ણ થયે સ્ટીલ પેટી સેટનું વિતરણ કરતા સંસ્થાના...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મંદ 60 વિધવા બહેનોને પ્રતિવર્ષ શ્રાવણ માસમા દર્શન...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે 11વિધવા બહેનોની ટીમ સાથે સબજેલ સુરેન્દ્રનગર...
આ સંસ્થા દ્વારા વિધવા મહિલાઓના બાળકોને કોમ્પ્યુટર ની પ્રેક્ટિસ પ્રાપ્ત થાય તે માટે શ્રીમતી લલિતાબેન ભાઈલાલ...
પ્રસ્તુત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીયહાસ્ય કલાકાર લેખક, ચિંતક શ્રી જગદીશ ત્રિવેદી લાભાર્થી વિધવા મહિલાના...
શ્રી હરીશભાઈ વાણી તથા શ્રી ચંદ્રકાંત દેસાઈ (મુંબઈ) ના સૌજન્ય થી પ્રતિ-વર્ષ એપ્રિલ, મે, જૂન ત્રિમાસિક...
પ્રેરણા કાર્યક્રમની પ્રસ્તુત તસવીરમાં પારકા કામ વાસણ ઊટકી જીવન ગુજારો કરતાં વિધવા મહિલાઓના તેજસ્વી પુત્રને...
પ્રસ્તુત કાર્યક્રમોમાં યુવાન વયે વૈધવ્ય નું ભોગ બનેલા પારકા કામ કરી ત્રણ બાળકો નો ઉછેર કરતા લાભુબેન રમેશભાઈ...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ જૂન માસમાં પ્રેરણા કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં...
પ્રસ્તુત કાર્યક્રમ પ્રેરણાદાયી પ્રવચન કરતા આ સંસ્થાના દાનવીર જાણીતા સમાજ સેવક ડૉ. કીર્તિકુમાર એલ. મહેતા...
પ્રસ્તુત કાર્યક્રમ મા તત્કાલીન જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણી ને નિર્ધાર વિધવા વિશેષાક અર્પણ કરતા...
આ સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ મે માસ માં “અવસર” કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં નિર્ધાર વિધવા...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ ના વહીવટી કાર્ય માટે સખી દાતાઓના સૌજન્યથી “પરીશ્રમ રેસીડેન્સી”...
નિર્ધાર ના સ્થાપક શ્રી રાજેશ રાવલ દ્વારા છેલ્લા 15 વર્ષથી સ્વ માતૃશ્રી તારાબેન રાવલ તપસ્વીની એવોર્ડ એક...
વિધવા મહિલાઓને સ્વમાનભેર આગળ વધવા ચાવીરૂપ પ્રવચન કરતા એસ.એસ. વાઈટ ના ચેરમેન લેખક વિચારક અને ચિંતક શ્રી...
આ સંસ્થા દ્વારા યોજાયેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમના મુખ્ય મહેમાન ખમીરવંતી કાલાવાડ ની ધરતી ના વતની હાલ અમેરિકા...
પ્રસ્તુત કાર્યક્રમમાં 11 વિધવા મહિલાઓને પ્રતિવર્ષ અભીવાદિત કરાય છે. કાર્યક્રમના અધ્યક્ષ મીનાબેન, ડોક્ટર...
પ્રસ્તુત કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગપતિ સંગીતા પલ્સીકર શ્રમજયોત એવોર્ડ અર્પણ કરતા ડૉક્ટર કે. એલ. મહેતા...
પ્રસ્તુત કાર્યક્રમના અધ્યક્ષ મીનાબેન મહેતા ડોક્ટર કે. એલ. મહેતા નું શાલ ઓઢાડી બહુમાન કરતા સંસ્થાના ક...
આ સંસ્થા દ્વારા વિશ્વ મહિલા દિન 8 માર્ચ યોજાતા ત્રિવેણી સંગમ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરતા સર્વ શ્રી...
પ્રસ્તુત કાર્યક્રમમાં જાણીતા જૈન શ્રેષ્ઠી શ્રી હસમુખભાઈ શિયાણી વાળા લાભાર્થી વિધવા મહિલાઓને સન્માન પૂર્વક...
વિધવા મહિલાઓ ઉત્તરાયણ પર્વની બાળકો સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી તે હેતુથી ઉતરાયણ પર્વ નિમિત્તે સ્વાદિષ્ટ...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર ના સંસ્થાપક શ્રી રાજેશ રાવલ ને તેમના જન્મદિવસ નિમિત્તે ફૂલહાર થી...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે 752 કિલો સ્વાદિષ્ટ ઊંધિયું અને 251 કિલો...
નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર ના પાયાના પથ્થર સમાન પારૂલબેન રાજેશ રાવલ સમસ્ત બ્રહ્મસમાજ સુરેન્દ્રનગર...
વેદમાતા ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે વિધવા મહિલાઓના સ્વરોજગાર, સ્વાવલાંબન અને રોજગારી ક્ષેત્રે...
શ્રી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા-કુંજ સુરેન્દ્રનગર દ્વારા પંડિત સુખલાલજી એવોર્ડ નિર્ધાર ના સંસ્થાપક...
વિધવા કલ્યાણના ક્ષેત્રે વર્ષોથી સેવા આપતા પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા સન્માન કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પ્રજ્ઞાચક્ષુ...
વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે સેવાની ધૂણી ધખાવી છેલ્લા બે દાયકાથી સુરેન્દ્રનગર ખાતે નીર્ધાર વિધવા...
Translate »